સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Sunday 14 April 2013
નિદાનાત્મક કસોટી
ગુણોત્સવ ની ટેલીકોન્ફ્રંસ માં જણાવવામાં આવ્યા અનુસાર ધોરણ ૩ , ૫ અને ૭ ની નિદાનાત્મક કસોટી તારીખ- ૨૯-૪-૨૦૧૩ અને ૩૦-૪-૨૦૧૩ ના રોજ યોજવામાં આવેલ છે.
નિદાનાત્મક કસોટીનો પરિપત્ર અને નવસારી જીલ્લાની શાળાઓની યાદી .
No comments:
Post a Comment