અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 8 January 2014

૧૮૮ એમ્બુલન્સ પરિચય

                            આજ રોજ શાળાના બાળકો અને ગામ લોકોની જાગૃતિ માટે અમારી શાળામાં બીલીમોરા વિભાગના ૧૦૮ એમ્બુલન્સના કર્મચારીઓ અને ડોકટરી સ્ટાફ દ્વારા ૧૦૮ ના ઉપયોગ અને એમના દર્દી સાથેના જરૂરી સારવાર અંગેની માહિતી આપવામાં આવી . ૧૦૮ માં વપરાતા જરૂરી સાધનો અને અન્ય સામગ્રીની માહિતી આપી સાથે સાથે ૧૦૮ માં રહેલા સાધનોને એમના કર્મચારી કેવી રીતે દર્દી માટે ઉપયોગમાં લે તેનું નિદર્શન કરાવી શાળાના બાળકો અને ગ્રામજનોને સમજ આપી .
                         આજના એ કાર્યક્રમની ફોટોગ્રાફી ......