અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 9 February 2015

"મહાત્મા ગાંધી અને સફાઈ " શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા - ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫

                 

   
                                                             ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ 
                                     "મહાત્મા ગાંધી અને સફાઈ "  શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા

                            ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ ના રોજ શાળામાં " મહાત્મા ગાંધી અને શાળા સફાઈ " અંતર્ગત ધોરણ - ૧ થી ૮ માં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં પધારેલ એસ.એમ.સી. સભ્ય અને વિદ્વાન આગેવાનની હાજરીમાં સવારે ૧૧:૦૦ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધાંજલિ આપવા બે મીનીટનું મોન રાખવામાં આવ્યું. બાદમાં સ્વચ્છતાના બાબતે શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. બાદમાં સરકારશ્રીના આયોજન મુજબ દરેક ધોરણના બાળકોએ સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. બાળકોએ પોતાની ચિત્ર કલાનો પરિચય બતાવ્યો.
                         આજના પ્રસંગની તસ્વીર............


બે મિનીટ મોન 

ગામ આગેવાનો 

વિદ્યાર્થીએ દોરેલ ચિત્ર 


            

                                      

No comments:

Post a Comment