અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 22 November 2013

શાળા આરોગ્ય સપ્તાહ ઉજવણી

        આજથી શુભારંભ
                                આજરોજ અમારી શાળામાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોંસરી આયોજિત આજના જીલ્લા ક્ક્ષાના કાર્યકામનું ઉદઘાટન ગણદેવી વિભાગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માનનીય મંગુભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. એમણે આજના પ્રસંગે આરોગ્યલક્ષી માહિતી આપી.જીલ્લાના આરોગ્ય અધિકારી શ્રીએ પણ પ્રસગોપાત વાતો સમજાવી.
                                   આજના પ્રસંગની બોલતી તસ્વીર