અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 17 October 2015

આરતી શણગાર સ્પર્ધા-૨૦૧૫/૧૬

                                                 

                                 આરતી શણગાર સ્પર્ધા  -૨૦૧૫/૧૬

                                  આજરોજ નવરાત્રી પર્વ ઉજવણી અંતર્ગત શાળાક્ક્ષાએ આરતી શણગાર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજના દિને ધોરણ- ૬ થી ૮ ના બાળકોની અલગ અલગ આરતી શણગારની સ્પર્ધા કરવામાં આવી . બાળકોએ પોતાની કલાનો ઉપયોગ કરી વિવિધ શણગાર  કરી પોતાની આરતી તૈયારી કરી અને સ્પર્ધામાં ભાગ લીધો.
                                ધોરણ- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બાળકોએ તૈયાર કરેલ આરતીઓ ખુબજ સુંદર અને વિવિધતા ભરેલી હતી. આરતી શણગારવામાં બાળકોએ પોતાની જાતે જુદી જુદી વસ્તુઓ વાપરી હતી. આજની સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અને શાળાના શિક્ષકગણે અભિનંદન આપ્યા.
                               આજના પ્રસંગની તસ્વીરો................








No comments:

Post a Comment