પ્રવાસ - પર્યટન - ૨૦૧૫
તારીખ - ૧૯/૨/૨૦૧૫ ને ગુરુવારના દિને અમારી શાળાના ધોરણ - ૧ થી ૫ ના બાળકો માટે શાળાએ એક દિવસીય પ્રવાસ - પર્યટનનું આયોજન કર્યું. આજના પ્રવાસ - પર્યટનમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧૨૦ બાળકો અને ૯ શિક્ષકો જોડાયા. પ્રવાસના સ્થળો હતા બીલીમોરાનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, આલીપોરની દુધની ડેરી , ઉનાઈનું ઉષ્ણ મંદિર અને ગરમ પાણીના કુંડ, ધરમપુરનું પ્રખ્યાત વિજ્ઞાન ભવન તથા બરૂમાળનું ભાવભાવેશ્વર મંદિર અને તિથલનો દરીયાકીનારો - સાઈબાબા મંદિર અને સ્વામીનારાયણ મંદિર.
તારીખ - ૧૯/૨/૨૦૧૫ ને ગુરુવારના દિને અમારી શાળાના ધોરણ - ૧ થી ૫ ના બાળકો માટે શાળાએ એક દિવસીય પ્રવાસ - પર્યટનનું આયોજન કર્યું. આજના પ્રવાસ - પર્યટનમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧૨૦ બાળકો અને ૯ શિક્ષકો જોડાયા. પ્રવાસના સ્થળો હતા બીલીમોરાનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, આલીપોરની દુધની ડેરી , ઉનાઈનું ઉષ્ણ મંદિર અને ગરમ પાણીના કુંડ, ધરમપુરનું પ્રખ્યાત વિજ્ઞાન ભવન તથા બરૂમાળનું ભાવભાવેશ્વર મંદિર અને તિથલનો દરીયાકીનારો - સાઈબાબા મંદિર અને સ્વામીનારાયણ મંદિર.
No comments:
Post a Comment