અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 19 February 2015

પ્રવાસ - પર્યટન - ૨૦૧૫

                                                              પ્રવાસ - પર્યટન - ૨૦૧૫ 

                             તારીખ - ૧૯/૨/૨૦૧૫ ને ગુરુવારના દિને અમારી શાળાના ધોરણ - ૧ થી ૫ ના બાળકો માટે શાળાએ એક દિવસીય પ્રવાસ - પર્યટનનું આયોજન કર્યું. આજના પ્રવાસ - પર્યટનમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧૨૦ બાળકો અને ૯ શિક્ષકો જોડાયા. પ્રવાસના સ્થળો હતા બીલીમોરાનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, આલીપોરની દુધની ડેરી , ઉનાઈનું ઉષ્ણ મંદિર અને ગરમ પાણીના કુંડ, ધરમપુરનું પ્રખ્યાત વિજ્ઞાન ભવન તથા બરૂમાળનું ભાવભાવેશ્વર મંદિર અને તિથલનો દરીયાકીનારો - સાઈબાબા મંદિર અને સ્વામીનારાયણ મંદિર. 
                 આજના પ્રવાસ-પર્યટન દ્વારા બાળકોને પર્યાવરણ પરિચય આપવામાં આવ્યો.






No comments:

Post a Comment