અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday, 22 October 2012

નવરાત્રી મહોત્સવ ઉજવણી

                    માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી શાળામાં કરવામાં આવી. નવરાત્રી પર્વ નિમિતે શાળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેવી કે ગરબાની રમઝટ , આરતી શણગાર , વેશભૂષા જેવી સ્પર્ધાનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત માતા અંબાની આરતીથી કરવામાં આવી. બાદમાં ગરબાની રમઝટ થઈ. એના પછી ધોરણ-૬ થી ૮ ના બાળકોની વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી. ત્યાર બાદ ધોરણ-૬ થી ૮ ના બાળકોની આરતી શણગાર સ્પર્ધા કરવામાં આવી. કાર્યક્રમને અંતે વિજેતા બાળકોને પરિણામની જાહેરાત થઈ.
                  નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર.













No comments:

Post a Comment