અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 22 October 2012

નવરાત્રી મહોત્સવ ઉજવણી

                    માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી શાળામાં કરવામાં આવી. નવરાત્રી પર્વ નિમિતે શાળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેવી કે ગરબાની રમઝટ , આરતી શણગાર , વેશભૂષા જેવી સ્પર્ધાનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત માતા અંબાની આરતીથી કરવામાં આવી. બાદમાં ગરબાની રમઝટ થઈ. એના પછી ધોરણ-૬ થી ૮ ના બાળકોની વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી. ત્યાર બાદ ધોરણ-૬ થી ૮ ના બાળકોની આરતી શણગાર સ્પર્ધા કરવામાં આવી. કાર્યક્રમને અંતે વિજેતા બાળકોને પરિણામની જાહેરાત થઈ.
                  નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર.













No comments:

Post a Comment