ગુજરાત સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું. ધો-૧ માં પ્રવેશ બાબતે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણાશે. નવો નિયમ ૧ જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને પ્રવેશ આપવો એ ૨૦૧૪ થી લાગુ પડશે.
ઈ ટીવી સમાચાર ૧-૫-૨૦૧૩
ઈ ટીવી સમાચાર ૧-૫-૨૦૧૩
No comments:
Post a Comment