અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 1 May 2013

ધોરણ-૧ પ્રવેશ ૨૦૧૩

           ગુજરાત સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું. ધો-૧ માં પ્રવેશ બાબતે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણાશે. નવો નિયમ ૧ જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને પ્રવેશ આપવો એ ૨૦૧૪ થી લાગુ પડશે. 
                 ઈ ટીવી સમાચાર   ૧-૫-૨૦૧૩ 
     


No comments:

Post a Comment