અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 9 February 2015

રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫



રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ 
                             તારીખ - ૨૫/૧/૨૦૧૫ ને રવિવારના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી અમારી શાળામાં ધોરણ - ૬ થી ૮ ના શાળાના બાળકો , બી.એલ.ઓ. અને શાળાના શિક્ષકોએ સાથે મળીને કરી.
                            ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મતદાન મથક ભાગ નંબર - ૧૩૩ અને ભાગ નંબર - ૧૩૪ ના નવા મતદારોનું સન્માન કરી ઓળખ કાર્ડની વહેચણી કરવામાં આવી.  ગામના મતદારોને પોતાના મતની અગત્યતા જણાવી. પોતાના કીમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને સાચા અર્થમાં સાકાર કરવાની વાત કરવામાં આવી.
                            રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ની તસ્વીર .....


No comments:

Post a Comment