અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 13 December 2013

નવા મકાનનું ખાતમુહૂર્ત

                           શાળાના શૈક્ષણીક સ્તરને ઉચ્ચત્તમ સ્તરે લઇ જવા માટે શૈક્ષણિક કાર્યની સાથે સાથે ભૌતિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી એટલીજ જરૂરી છે. જે અંતર્ગત શાળામાં જુના મકાનની જગ્યાએ એસ.એસ.એ. ગાંધીનગર દ્વારા બાંધવામાં આવનારા ૬ ઓરડાના આર.સી.સી. મકાનનું ખાતમુહૂર્ત શાળા પરિવાર ની હાજરીમાં શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાની મહામંત્રી કુમારી ઝાન્વી એમ.પટેલના વરદ હસ્તે ધાર્મિક વિધિ અનુસાર ગોરમહારાજની હાજરીમાં સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું.
                    આજના પ્રસંગની તસ્વીર .......

 
 

 
 
 
 

No comments:

Post a Comment