અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 16 October 2014

SMC બેઠક




                               ડાયસ ફોર્મ ( DISE ) માહિતી અંતર્ગત અમારી શાળામાં તારીખ - ૧૩-૧૦-૨૦૧૪ ના રોજ SMC બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજની બેઠકમાં શાળા શૈક્ષણિક માહિતી પત્રક ( ડાયસ ) ફોર્મનું વાંચન એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં અમારા કેન્દ્રના સી આર સી કોડિનેટર રાજેશ્રીબેન અને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે આપી. શાળા માહિતી પત્રકની સંપૂર્ણ માહિતીનું વાંચન કરી એસ.એમ.સી. ના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા. શાળાની ભૌતિક બાબતો અને શૈક્ષણિક બાબતોની માહિતી આપવામાં આવી.
                              આજની બેઠકમાં તમામ એસ.એમ.સી.ના સભ્યોએ હાજરી આપી.

                             પ્રસંગની તસ્વીર............






No comments:

Post a Comment