અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 11 June 2013

નવાસત્રનો પ્રારભ

        તારીખ ૧૦-૬-૨૦૧૩ ને સોમવારના રોજ શાળાના નવા સત્રની શરૂઆત બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠી. સત્રની શરૂઆત પ્રાર્થનાથી કરી શાળાના આચાર્યશ્રી એ બાળકો અને શિક્ષકોને શુભકામના પાઠવી. આજે માધ્યમિક શાળામાંથી સરપ્લસ થઈને અત્રેની શાળામાં નિમણુક થઈને નવા આવેલા શિક્ષક શ્રી શૈલેશકુમાર સી. પટેલ ને શાળાના આચાર્યશ્રી એ આવકારી શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી. નવા શિક્ષક શ્રીએ શાળાના વાતાવરણ અને શાળાના બાળકોના શિસ્તની પ્રસંસા કરી. ભૂતપૂર્વ આચાર્યશ્રી શંકરભાઈ પટેલે પણ  નવા શિક્ષક્ને આવકારી શુભકામના પાઠવી.
                આજના પ્રસગની તસ્વીર.

આચાર્યશ્રીનું ઉદબોધન 

શૈલેશકુમાર પટેલનું સ્વાગત 

નવા શિક્ષક નું પ્રવચન 

No comments:

Post a Comment