અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 20 July 2013

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૩

                         આજ રોજ શાળામાં ગૌરીવ્રત પર્વ નિમિત્તે શાળાના ધોરણ - ૧ થી ૮ બાળકોની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેંદી હરીફાઈ , કેશગુંફન , ચિત્રસ્પર્ધા , નિબંધ લેખન , વેસ્ટમાંથી બેસ્ટ , ચિત્ર રંગ પુરણી , ભજન સ્પર્ધા , નૃત્ય - નાટિકા , તથા સંગીત ખુરશી  જેવી સ્પર્ધામાં તમામ બાળકોએ ખુબ જ હોંશે હોંશે ભાગ લીધો. સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજની સ્પર્ધામાં તમામ બાળકોએ પોતાનામાં રહેલ કલાને બહાર લાવવા નિર્ભય બની ભાગ લીધો . સ્પર્ધામાં ભાગ લેનાર ઉત્તમ સ્પર્ધકને ઇનામો અને પ્રમાણપત્ર થી શાળાના આચાર્યશ્રી દ્વારા આવનાર સ્વતંત્રતા દિને સન્માનવામાં આવશે.
                          આજની સ્પર્ધાના ફોટોગ્રાફ્સ.........
નૃત્ય- નાટિકા 
વેસ્ટમાંથી બેસ્ટ 
ચિત્ર રંગ પુરણી 

સંગીત ખુરશી

નૃત્ય - નાટિકા

નિબંધ લેખન

નાટક 


ચિત્ર સ્પર્ધા 

ભજન સ્પર્ધા 


No comments:

Post a Comment