અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 6 October 2013

તિથી ભોજન

                       તારીખ- ૪-૧૦- ૨૦૧૩ ના રોજ  ગામના અગ્રણી સ્વ. બી .સી.પટેલ ના માનમાં એમના ધર્મપત્ની કલ્પનાબેન પટેલ અને એમના પરિવારજનો તરફથી શાળાના બાળકો માટે તિથીભોજનનું આયોજન કરવામાં આવ્યું . શાળાના કુલ ૩૨૨ જેટલા બાળકો અને શાળાના શિક્ષકોએ ભાગ લીધો.
                        તિથીભોજન ના પ્રસંગની તસ્વીર .

 


 
 

 
 
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment