તારીખ- ૪-૧૦- ૨૦૧૩ ના રોજ ગામના અગ્રણી સ્વ. બી .સી.પટેલ ના માનમાં એમના ધર્મપત્ની કલ્પનાબેન પટેલ અને એમના પરિવારજનો તરફથી શાળાના બાળકો માટે તિથીભોજનનું આયોજન કરવામાં આવ્યું . શાળાના કુલ ૩૨૨ જેટલા બાળકો અને શાળાના શિક્ષકોએ ભાગ લીધો.
તિથીભોજન ના પ્રસંગની તસ્વીર .
No comments:
Post a Comment