અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 6 October 2013

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩

                 જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩ નું આયોજન તારીખ - ૪/૧૦/૨૦૧૩ થી ૫/૧૦/૨૦૧૩ દરમ્યાન ગણદેવી તાલુકા કક્ષાનું પ્રદર્શન કેન્દ્રશાળા બીગરીમાં યોજવામાં આવ્યું. પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાની ૬૫ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી . અમારી શાળાએ પણ વિભાગ-૫ સંસાધન માં કૃતિ રજુ કરી. અમારી કૃતિનો વિષય હતો ભૌમિતિક આકારોની સમજ અને માપન દ્વારા સૂત્ર તારવણી.  બાળકો એ વિજ્ઞાન મેળો જોનારને સરસ સમજ આપી. સાથે-સાથે અત્રે યોજેલ વિજ્ઞાન મેળાને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ પણ નિહાળ્યો.
 
 
 
 
 
 
 
 
 
 
 




 

No comments:

Post a Comment