અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 2 December 2013

શાળા આરોગ્ય તપાસણી

                  શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત આજરોજ અમારી શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોંસરી, બીગરીના  ડોક્ટર મેડમ અને એમના તબીબી સ્ટાફ દ્વારા ધોરણ - ૧ થી ૮ ના જરૂરિયાતમંદ બાળકોને તપાસણી કરી નિદાન કરવામાં આવ્યું. સાથે સાથે એવા બાળકોને જરૂરી દવાઓનું  વિતરણ કરવામાં આવ્યું.
                   આજના પ્રસંગની તસ્વીર .......
 
 
 
 

 
 
 

 

No comments:

Post a Comment