અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 18 November 2014

વાલી મીટીંગ- ધોરણ-૮/બ

                  આજરોજ ધોરણ-૮/બ ના બાળકોના વાલીઓની વાલી મીટીગ યોજવામાં આવી. શાળાના ઉપશિક્ષક શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા યોજવામાં આવતી વર્ગની પ્રવૃતિઓ અને અભ્યાસ બાબતોની જાણકારી વાલીઓને મળી રહે અને વાલીઓ પોતાનું બાળક કેવો અભ્યાસ કરી રહ્યું છે તેનાથી વાકેફ બને એ બાબતે વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી શાળામાં થતી વિવિધ અભ્યાસિક બાબતોની જાણકારી વાલીઓને આપી. પોતાના બાળકો પ્રત્યે વાલીઓએ રાખવાની તકેદારીની બાબતો સમજાવી. વર્ગ શિક્ષક શ્રી  શૈલેષભાઈ પટેલ દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિ બાબતે વાલીઓને વાકેફ કરવામાં આવ્યા.
                       વર્ગમાં યોજવામાં આવતી "કોન બનેગા અક્કલ પતી " સ્પર્ધામાં પ્રથમ સત્ર દરમ્યાન વિજેતા થયેલ બાળકોને વાલીઓના હસ્તે વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                       આજના કાર્યક્રમની બોલતી તસ્વીર.....






No comments:

Post a Comment