અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 2 August 2015

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૫

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૫ 

                        તારીખ ૧/૮/૨૦૧૫ ને શનિવારના દિને  શાળામાં ગૌરીવ્રત પર્વ નિમિત્તે ધોરણ - ૧ થી ૮ બાળકોની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેંદી હરીફાઈ , કેશગુંફન , શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા , નિબંધ લેખન , વેસ્ટમાંથી બેસ્ટ , ચિત્ર રંગ પુરણી ,   તથા સંગીત ખુરશી  જેવી સ્પર્ધામાં તમામ બાળકોએ ખુબ જ હોંશે હોંશે ભાગ લીધો. સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજની સ્પર્ધામાં તમામ બાળકોએ પોતાનામાં રહેલ કલાને બહાર લાવવા નિર્ભય બની ભાગ લીધો . સ્પર્ધામાં ભાગ લેનાર ઉત્તમ સ્પર્ધકને સત્રના અંતે ઇનામો અને પ્રમાણપત્ર થી  સન્માનવામાં આવશે.
                          આજની સ્પર્ધાના ફોટોગ્રાફ્સ.........



No comments:

Post a Comment