અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 23 February 2016

બાળમેળો - ૨૦૧૧૬

                                           બાળમેળો - ૨૦૧૬ 

                     અમારી શાળા આજરોજ તારીખ - ૨૩/૨/૨૦૧૫ ને મંગળવારના દિને નવસારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંચાલિત ધોરણ ૧ થી ૫ માટે આંનદદાયી બાળમેળો તથા ધોરણ- ૬ થી ૮ માટે લાઈફ સ્કીલ બાળમેળો યોજવામાં આવ્યો. શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ અને આયોજન મુજબ ધોરણ ૧ થી ૫ ના બાળકોએ અભિનયગીત , ચિત્ર રંગપુરણી , ચીટકકામ , બાળરમતો, સર્જનાત્મક પ્રવૃત્તિ વગેરે યોજવામાં આવ્યા. તથા ધોરણ- ૬ થી ૮ માં સર્જનાત્મક પ્રવૃત્તિ , રમત ગમત ના કૌશલ્ય, જાદુઈ પ્રયોગો, ચિત્રકલા જેવી પ્રવૃત્તિ યોજવામાં આવી. શાળાના શિક્ષકોએ પોતાની જુદી જુદી કલાનો બાળકો સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરી પુરા દિવસ દરમ્યાન બાળકોને સાચા અર્થમાં મનોરંજન આપી બાળમેળાની ઉજવણી કરી.
                    પુરા દિવસ દરમ્યાન શાળાના આચાર્યશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું.
                   આજની ઉજવણીની તસ્વીર ........











No comments:

Post a Comment