અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 27 January 2013

પ્રસંગ પ્રવૃત્તિ

                  ૧૪ મી જાન્યુઆરી ૨૦૧૩   મકરસક્રાંતિ પ્રસંગે શાળામાં પતંગ મહોત્સવનું આયોજન તારીખ ૧૫-૧-૨૦૧૩ ના દિવસે કરવામાં આવ્યું. સાંજે ૪-૦૦ કલાકે શાળાના મેદાનમાં ધોરણ ૫ થી ૮ ના બાળકોએ   આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી ખુબ આનંદ લીધો.  


No comments:

Post a Comment