સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Sunday 27 January 2013
પ્રસંગ પ્રવૃત્તિ
૧૪ મી જાન્યુઆરી ૨૦૧૩ મકરસક્રાંતિ પ્રસંગે શાળામાં પતંગ મહોત્સવનું આયોજન તારીખ ૧૫-૧-૨૦૧૩ ના દિવસે કરવામાં આવ્યું. સાંજે ૪-૦૦ કલાકે શાળાના મેદાનમાં ધોરણ ૫ થી ૮ ના બાળકોએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી ખુબ આનંદ લીધો.
No comments:
Post a Comment