અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 7 January 2013

Gunotsv 2012-13


ગુણોત્સવ 2013 નું સ્વ - મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા 

અઠવાડીયામાં કરવામાં આવે તેવી શક્યતા છે.



એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ - પદાધિકારીઓ 


દ્વારા મૂલ્યાંકન

કરવામાં આવે તેવી શક્યતા છે.



આ વખતે પેપરો OMR ટાઇપના હોઈ શકે. બાકી નિયમો હતા એના એ જ


 રહેશે.

કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.

No comments:

Post a Comment