ગુણોત્સવ 2013 નું સ્વ - મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા
અઠવાડીયામાં કરવામાં આવે તેવી શક્યતા છે.
એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ - પદાધિકારીઓ
દ્વારા મૂલ્યાંકન
કરવામાં આવે તેવી શક્યતા છે.
આ વખતે પેપરો OMR ટાઇપના હોઈ શકે. બાકી નિયમો હતા એના એ જ
રહેશે.
કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
No comments:
Post a Comment