અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 16 February 2013

તરુણમહોત્સવ ૨૦૧૩

               તારીખ ૧૨-૨-૨૦૧૩ ના દિને જીલ્લાકક્ષાનો તરુણ મહોત્સવ ચીખલી કુમાર શાળામાં યોજવામાં આવ્યો. અમારી શાળાએ આ તરુણ મહોત્સવમાં ચિત્રકલા વિભાગમાં શાળાની ધોરણ-૭ માં અભ્યાસ કરતી બાલિકા તન્વી ભરતભાઈ પટેલે  તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જીલ્લા કક્ષાએ ભાગ લેવાનો મોકો મળીયો. આજની આ સ્પર્ધામાં તન્વી ભરતભાઈ પટેલે સારો દેખાવ કરી દ્વિતીય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું.





No comments:

Post a Comment