અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 28 February 2013

વિજ્ઞાન દિન ઉજવણી

                  આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં પ્રથમ સવારે પ્રાથના સંમેલનમાં ધોરણ-૬ થી ૮ ના બાળકોએ વિજ્ઞાન ના લાભ-ગેરલાભ ની સરસ વાતો કરી. જુદા જુદા વિજ્ઞાનીઓના જીવનચરિત્ર ની સરસ વાતો કરી.વિજ્ઞાનીઓનો પરિચય આપ્યો. વિજ્ઞાનની અવનવી શોધોની વાતો કરી.
                      આજના પ્રસંગે   શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનથી આપણને થતા ફાયદાઓ અને ગેરફાયદાની સમજ બાળકોને આપી.. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના બાળકોને પાઠ્યપુસ્તક માં આવતા વિજ્ઞાનના પ્રયોગોની સ્લાઈડો એલ સી ડી પર બતાવી પ્રયોગો બાળકોને બતાવવામાં આવ્યા. કેટલા પ્રયોગો બાળકોએ જાતે કરી નિદર્શન કરાવ્યું. આજના વિજ્ઞાન દિવસની સરસ ઉજવણી કરી.

                                                                                               
                                                                                                 પ્રયોગ નિદર્શન 

પ્રયોગ નિદર્શન 
પ્રયોગ નિદર્શન 










No comments:

Post a Comment