સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Thursday 21 February 2013
પ્રવાસ ૨૦૧૩
અમારી શાળા દ્વારા આ વર્ષે તારીખ-૧૦-૨-૨૦૧૩ થી ૧૪-૨-૨૦૧૩ ને દિન - ૪ નો પ્રવાસ યોજવામાં આવીયો. જેના સ્થળો હતા પોસરી થી કબીરવડ, સરદાર સરોવર ડેમ નવાગામ, ચોટીલા, મોરબી, અંજાર, ભુજ, નારાયણ સરોવર, કોટેશ્વર, ગાંધીધામ અને કંડલા બંદર.
No comments:
Post a Comment