અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 21 February 2013

પ્રવાસ ૨૦૧૩

            અમારી શાળા દ્વારા આ વર્ષે તારીખ-૧૦-૨-૨૦૧૩ થી ૧૪-૨-૨૦૧૩ ને દિન - ૪ નો પ્રવાસ યોજવામાં આવીયો. જેના સ્થળો હતા પોસરી થી કબીરવડ, સરદાર સરોવર ડેમ નવાગામ, ચોટીલા, મોરબી, અંજાર, ભુજ, નારાયણ સરોવર, કોટેશ્વર, ગાંધીધામ અને કંડલા બંદર.









No comments:

Post a Comment