પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫
તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ ને રવિવારના દિને તાલુકા શાળા ધના ભાવસાર કુમાર શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫નું આયોજન થયું. ધોરણ-૫ ના બાળકોની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને ધોરણ- ૮ ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા યોજાઈ.
આ પરિક્ષા માં અમારી શાળાના ધોરણ- ૫ ના ૧૭ બાળકોએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષામા ભાગ લીધો. જયારે ધોરણ- ૮ ના ૨૪ બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષામાં ભાગ લીધો. આ પરિક્ષામા અમારી શાળામાંથી વધુ બાળકોએ ભાગ લઇ પોતાની પ્રતિભા રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
સૌને શાળા પરિવાર તરફથી ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છા.....
No comments:
Post a Comment