અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 7 March 2013

એસ એમ સી ટ્રેનીગ

             તારીખ- ૨૫/૨/૨૦૧૩ થી તારીખ - ૨૭/૨/૨૦૧૩ સુધી શાળામાં એસ એમ સી ના સભ્યોની ત્રણ દિવસની બિન નિવાસી ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમની શરૂઆત પ્રાથના થી કરવામાં આવી. આ ટ્રેનીગ માં પ્રથમ દિવસે  શાળાના આચાર્ય શ્રીએ ફરજીયાત શીક્ષણ અધિકાર ના અમલીકરણ અને તેનું  મહત્વ , શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો અગે અગે સમજ આપી. શાળાના બાળકો અને શિક્ષકો એ વર્ષ દરમિયાન કરેલ કામગીરીની ચર્ચા કરી કામની સમિક્ષા કરવામાં આવી. તાલીમના બીજા દિવસે શાળા વિકાસ યોજના , શાળા ગ્રાન્ટ ,  કોમ્પુટર એડેડ લર્નિગ પ્રોગ્રામ  વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા.ત્રીજા દિવસે તાલીમાર્થીઓને અનિયમિત રહેતા બાળકોના વાલીઓની મુલાકાત કરી. એસ એમ સી ના સભ્યોની આ તાલીમથી તેઓ ખુબ પ્રભાવિત થયા.










  

No comments:

Post a Comment