અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 9 September 2015

વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

સી. આર. સી. ક્ક્ષા વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

                          જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત , જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન  તારીખ - ૦૯/૦૯/૨૦૧૫ ના રોજ યોજવામાં આવ્યું. અમારા બીગરી કેન્દ્ર દ્વારા આયોજિત આજનું સી.આર.સી. કક્ષાનું  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન અમારી પોંસરી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું.
                             આજરોજ યોજવામાં આવેલ સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનના ઉદઘાટનમાં એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ , સી.આર.સી. કો. શ્રી રાજેશ્રીબેન ટંડેલ , કેન્દ શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ , કેન્દ્રના મુખ્ય શિક્ષકો , ભાગલેનાર બાળકો અને શિક્ષકોએ હાજરી આપી. આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. મહેમાનોએ આજના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વની સમજ સૌને આપી. આજના પ્રસંગે બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના કાર્યોને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા.
                               ગણિત - વિજ્ઞાન પ્રદર્શનને બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. બાળકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓનું સરસ નિદર્શન કરાવ્યું.
                              આજના સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ વિભાગ-૧ , વિભાગ-૨ , વિભાગ-૩ અને વિભાગ- ૫ માં ભાગ લીધો. 
                              આજના પ્રસંગની તસ્વીર...........







      

No comments:

Post a Comment