અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 12 September 2015

પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫ કાર્યક્રમ

                      પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫  કાર્યક્રમ



                 નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સેમેસ્ટર  સત્રાંત પરીક્ષા - ૨૦૧૫  માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે નીચે મુજબ છે.

                                    ધોરણ ૩ / ૪ / ૫ માં જે શાળામાં પ્રજ્ઞા અભિગમથી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. એવી પ્રજ્ઞા શાળાઓમાં પણ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા યોજવામાં આવશે. 

No comments:

Post a Comment