અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 23 September 2015

પ્રજ્ઞા વર્ગ મુલાકાત

                                                                       પ્રજ્ઞા વર્ગ મુલાકાત 


                 આજરોજ અમારી શાળામાં નવસારી જીલ્લાના પ્રજ્ઞા અભિગમ વર્ગના પેડાગોજી શ્રી દિનેશભાઈ અને નવસારી જીલ્લાના તમામ તાલુકાના પ્રજ્ઞા બી.આર.પી શ્રીઓ દ્વારા અમારી શાળામાં ચાલતા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરવામાં આવી. આજની મુલાકાત દરમ્યાન અઓશ્રી એ દરેક પ્રજ્ઞા વર્ગમાં બાળકો અને શિક્ષકો સાથે મુલાકાત કરી વર્ગ સંચાલન મુલ્યાંકન કર્યું. અમારી શાળામાં ચાલતા આ પ્રજ્ઞા વર્ગથી ખુબજ પ્રભાવિત થયા. પ્રજ્ઞા વર્ગ ચલાવતા શિક્ષકો ને અભિનંદન આપ્યા. શાળાની વધારે પ્રગતિની શુભેચ્છા આપી. 
              આજના પ્રસંગની તસ્વીર ..............








No comments:

Post a Comment