અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 14 September 2014

પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૪ કાર્યક્રમ

પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૪ કાર્યક્રમ 


                 નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સેમેસ્ટર  સત્રાંત પરીક્ષા - ૨૦૧૪ માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે નીચે મુજબ છે.

                 ધોરણ ૩ / ૪ / ૫ માં જે શાળામાં પ્રજ્ઞા અભિગમથી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. એવી પ્રજ્ઞા શાળાઓમાં પણ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા યોજવામાં આવશે. 

                        બાળકોને ક્ષમતા સિદ્ધિની જાણ તારીખ- ૧૮/૧૦/૨૦૧૪ને શનિવારના રોજ કરવામાં આવશે. { સંભવતઃ ક્ષમતા સિદ્ધિની જાણ કરવાની તારીખ બદલાઈ શકે છે.}

No comments:

Post a Comment