અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 27 September 2014

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

           તારીખ - ૨૫/૯/૨૦૧૪ થી  ૨૭/૯/૨૦૧૪ દિન-૩  જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત અને જીલ્લા   પંચાયત નવસારી આયોજિત જીલ્લા  ક્ક્ષાનુ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ચીખલી તાલુકાની મલીયાધરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. 
          જીલ્લા ક્ક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ પણ ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '  આ  કૃતિને તૈયાર કરનાર  બાળકોએ પ્રદર્શનના ત્રણ દિવસ પ્રદર્શન નિહાળનારા અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા. સાથે સાથે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનો પ્રચાર-પ્રસાર કર્યો. 
                         ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ એક  વિભાગમાં  ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી 'ને જીલ્લા ક્ક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરી અમારી શાળા અને ગામનું નામ રોશન કર્યું.
                                 જીલ્લા  ક્ક્ષાના પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલ  કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. 
                      કૃતિની છબીઓ ........... 









No comments:

Post a Comment