અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 3 September 2012

સી.આર.સી. બેઠક

                  તારીખ- ૧-૯-૨૦૧૨ના  દિને અમારી શાળામાં સી.આર.સી. ક્ક્ષાની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આજે તાલીમની શરૂઆત ધ્યાન , યોગ અને પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક શ્રી સંદીપકુમાર છગનલાલ પટેલે સૌ ને આવકાર આપ્યો. સી.આર.સી.કો. શ્રી રાજેશ્રી ટંડેલ આજની તાલીમની રૂપરેખ આપી. આજના તજજ્ઞ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા યોગની તાલીમ આપી. સાથે યોગશિક્ષણની સી.ડી.નું નિદર્શન કરાવ્યું. તાલીમના કાર્યક્રમ મુજબ બાયસેગનું સીધું પ્રસારણ નિહાળવામાં આવ્યું. આજની તાલીમમાં જુદા જુદા વિષયના તજજ્ઞો અભ્યાસક્રમની માહિતી આપી. આજની તાલીમમાં બીટનિરીક્ષક બેન શ્રી માનનીય હેમલતા બેને હાજર રહી તાલીમી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
                       આજની તાલીમની ફોટો ઈમેજ




























No comments:

Post a Comment