અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 5 September 2012

શિક્ષકદિન ની ઉજવણી

               આજે ૫ મી સપ્ટેમ્બર  શિક્ષકદિન. આજનો દિવસએ  ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ દિવસ. આજે અમારી શાળામાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ આજે શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું. ૧ થી ૮ ધોરણમાં તાસ મુજબ કાર્ય કરી શાળાનું સંચાલન કર્યું. શાળાના મહામંત્રી પ્રિન્સ હરેશભાઈ પટેલે શાળાના મુખ્ય શિક્ષક્ની ભૂમિકા ભજવી. આજે શાળાના કેટલાક બાળકોને શિક્ષક બનવાનો મોકો મળીયો. તેઓએ પોતાના જ્ઞાનનું ભાથું બીજા બાળકોને પીરસીયું.

                 આજના શિક્ષક દિન ઉજવણીની તસ્વીર. 






























No comments:

Post a Comment