અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 21 September 2012

નિબંધલેખન સ્પર્ધા

ભાગ લેનાર વિદ્યાર્થીની 
                            તારીખ ૨૧/૯/૨૦૧૨ના રોજ "ઉર્જાના સ્ત્રોતો" વિષય પર  જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન સ્પર્ધાનું આયોજન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં કરવામાં આવ્યું.  આજના જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની કુમારી ઉન્નતીકુમારી  દિનેશભાઈ પટેલે ભાગ લીધો. આજની  જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન  સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીનીએ જીલ્લામાં પાંચમો ક્રમ મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. 
                           શાળાના આચાર્યશ્રીએ અને શિક્ષકોએ ભાગ લેનાર વિદ્યાર્થીનીને શુભેરછાઓ પાઠવી.

      

No comments:

Post a Comment