અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 20 September 2012

જિલ્લાક્ક્ષાનુ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ૨૦૧૨


                   તારીખ ૨૦/૯/૨૦૧૨ના રોજ જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ક્ક્ષાનું  પ્રદર્શન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં  યોજવામાં આવ્યું.  આજના જિલ્લા ક્ક્ષાના  ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં અમારી કૃતિ રજુ કરી. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                  
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                   વિજ્ઞાન - ગણિત પ્રદર્શનની તસ્વીર.






























No comments:

Post a Comment