અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 18 September 2012

મિનરલ પાણીની સુવિધા

                       આજરોજ શાળામાં રોટરી ક્લબ  બીલીમોરા તરફથી શાળાના બાળકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે વોટર પ્યોરીફાયર પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો. આજથી શાળાના ૩૪૫ બાળકોને અને શાળાના શિક્ષકોને  પીવાના શુદ્ધ પાણીનો લાભ મળ્યો.
                             વોટર પ્યોરીફાયર પ્લાન્ટના ઉદઘાટન પ્રસગ ની તસ્વીર.


શાળાના મહામંત્રી દ્વારા ઉદઘાટન 


ઉપ આચાર્ય શ્રી દ્વારા ફૂલહાર 


શાળાના શિક્ષકો 


શાળાના શિક્ષિકા બહેનો

પાણીના સુત્રો


સૌ ગ્રામજનોને નમસ્તે, પાણી ન બગાડો રસ્તે.

 સ્વચ્છ પાણી પીવો. સુખી જીવન જીવો.

યાદ રહે હરપળ , ટીપે ટીપું બચાવો પાણી.

ચોખ્ખુ પાણી જીવન ટકાવે, દૂષિત પાણી જીવન ટુકાવે. 

પીવો અને પીવડાવો સ્વચ્છ પાણી. નહીતો કરવો ડોક્ટરને કમાણી.

ભણતર માટે પળ ન બગાડો. જીવન માટે જળ ન બગાડો.

 તું બોલને સારી વાણી, તું જોઇને વાપર પાણી.




No comments:

Post a Comment