અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 7 September 2012

તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન - ૨૦૧૨

           તારીખ ૬/૯/૨૦૧૨ અને ૭/૯/૨૦૧૨ના રોજ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કરવામાં આવ્યું .તાલુકા ક્ક્ષાનું  પ્રદર્શન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં પ્રદર્શન યોજવામાં આવ્યું.  આજના તાલુકા ક્ક્ષાના  ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં ભાગ લીધો. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકો માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                   આજના આ પ્રદર્શનમાં રજુ કરેલી અમારી કૃતિને જીલ્લા  કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવા માટે પસંદ કરવામાં આવી. હવે શાળાની આ કૃતિ  બાળ વૈજ્ઞાનીકો તારીખ- ૨૦/૯/૨૦૧૨   તથા  ૨૨/૯/૨૦૧૨ ના રોજ જિલ્લાક્ક્ષાના  પ્રદર્શનમાં  રજુ કરશે. 
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                     તાલુકાકક્ષાએ રજુ કરેલ કૃતિની તસ્વીર.

કૃતિની રજૂઆત 














કૃતિની સમજુતી 
કૃતિના બાળ વૈજ્ઞાનિકઅને માર્ગદર્શક્શ્રી

















કૃતિનું  મુલ્યાંકન 


























મુખ્ય શિક્ષક દ્વારા બાળ વૈજ્ઞાનિકોનું સન્માન 














મુખ્ય શિક્ષક દ્વારા માર્ગદર્શક્શ્રીનું સન્માન 

No comments:

Post a Comment