અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 26 September 2012

પ્રવાસ-પર્યટન

આજે શાળામાંથી બાળકોને દિન- ૧ નું પર્યટન યોજવામાં આવ્યું. બાળકોને સવારે ૧૦ કલાકે જુદા જુદા વાહનોમાં બીલીમોરાના સોમનાથ મંદિરે લઈ જવામાં આવ્યા. જ્યાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન , જલારામ મંદિર દર્શન તથા ગાયત્રી મંદિર દર્શન કરવામાં આવ્યું. સાથે સાથે  બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં પ્રખ્યાત જાદુગરની સલોનીનો જાદુગરનો શો બાળકોને બતાવવામાં આવ્યો. બાળકો જાદુગરનો શો નિહાળી જાદુની કલા થી પરિચત થયા.
                        જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
                     
                          આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.








































































No comments:

Post a Comment