આજે શાળામાંથી બાળકોને દિન- ૧ નું પર્યટન યોજવામાં આવ્યું. બાળકોને સવારે ૧૦ કલાકે જુદા જુદા વાહનોમાં બીલીમોરાના સોમનાથ મંદિરે લઈ જવામાં આવ્યા. જ્યાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન , જલારામ મંદિર દર્શન તથા ગાયત્રી મંદિર દર્શન કરવામાં આવ્યું. સાથે સાથે બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં પ્રખ્યાત જાદુગરની સલોનીનો જાદુગરનો શો બાળકોને બતાવવામાં આવ્યો. બાળકો જાદુગરનો શો નિહાળી જાદુની કલા થી પરિચત થયા.
જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.
જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.
No comments:
Post a Comment