અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 11 March 2013

પ્રતિભાખોજ પરિક્ષા - ૨૦૧૩

        શનિવાર તારીખ- ૯/૩/૨૦૧૩ ના રોજ પ્રાથમિક શાળાઓના બાળકોમાં રહેલ વિશિષ્ઠ પ્રતિભાઓને શોધવા દર વર્ષની માફક ધોરણ-૭ ના બાળકો માટેની પ્રતિભાખોજ પરિક્ષાનું આયોજન તાલુકા શાળા ગણદેવી ધ.નાં.ભાવસાર શાળામાં થયેલ. જેમાં અમારી શાળાના બે બાળકોએ ભાગ લીધો.
             આજની પરિક્ષાના બાળકો હતા ૧. રક્ષિત અમરતભાઈ પટેલ  તથા ૨. મયુરી અશોકભાઈ પટેલ . આ બંને બાળકોએ આજની પરિક્ષામાં ભાગ લઈ પોતાના શૅક્ષનિક જ્ઞાનનો વિસ્તાર કર્યો.
              પરિક્ષામાં ભાગ લેનાર બાળકો.

 રક્ષિત અમરતભાઈ પટેલ                 ધોરણ-૭ 

મયુરી અશોકભાઈ પટેલ                  ધોરણ-૭ 

No comments:

Post a Comment