અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 18 March 2013

શાળાકીય રમતોત્સવ

                     તારીખ-૧૬-૩-૨૦૧૩ ને શનિવારના દિવસે અમારી શાળામાં શાળાકીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ધોરણ- ૧ થી ૮ માટેની જુદી જુદી બાળ રમતોનું આયોજન કરી રમતો રમાડવામાં આવી. બેડમિન્ટન, કુમાર-કન્યા માટેની ક્રિકેટ સ્પર્ધા, દોરીકુંદ જેવી સ્પર્ધા કરી રમતો રમાડી ઇનામો આપવામાં આવ્યા. 
                              આજની રમતોની તસ્વીર.








No comments:

Post a Comment