અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 12 March 2013

જન્મદિન ઉજવણી

                 આજે તારીખ- ૧૨ મી માર્ચ .  આજથી ૮૩ વર્ષ પૂર્વે ૧૯૩૦ ની ૧૨ મી માર્ચે  પૂજ્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા અમદાવાદની સાબરમતી આશ્રમથી નવસારી નજીકના દાંડી સુધી પગપાળા કુચ કરી હતી. ૨૫ દિવસમાં આશરે ૨૪૧ માઈલ કુચ કરી એમનો કાફલો ૫ મી અપ્રિલે દાંડીના દરિયા કિનારે પહોચ્યો. ૬ અપ્રિલે સવારે સ્નાન કરી નિત્યક્રમ મુજબ પ્રાથના કાર્ય પતાવી મહાત્મા ગાંધી બાપુએ કિનારા પરથી ચપટી મીઠું ઉપાડી સવિનય કાનુન ભંગ કર્યો.
                    આજનો દિવસ અમારી શાળા  માટે પણ એક વિશેષ દિવસ હતો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલનો આજે જન્મદિવસ. આજે  શાળાના બાળકોએ અને  પૂર્વ  આચાર્ય શ્રી શંકરભાઈ પટેલે શાળા પરીવાર વતી એમને શુભકામના પાઠવી.









No comments:

Post a Comment