અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 18 March 2013

ઇનામ વિતરણ કાર્યક્રમ

                        શાળામાં આજરોજ વાંચનપર્વની ઉજવણીના અનુસંધાનમાં અગાઉ વાંચન સપ્તાહ પર્વની ઉજવણી અંતર્ગત શાળા કક્ષાએ વાંચનની ધોરણવાર સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જે મુજબ ધોરણ ૧ થી ૮ ના બાળકોએ વાંચનની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાંચન બાબતે વાંચનનું જીવનમાં મહત્વની ફરીથી સમજ આપી .  વાંચન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને પુસ્તકો આપી સન્માનવામાં આવ્યા. શાળામાં સૌથી વધુ પુસ્તકો વાચનાર શિક્ષકોને પણ પુસ્તકો આપી સન્માનવામાં આવ્યા.
                           આજના કાર્યક્રમની તસ્વીર.











No comments:

Post a Comment