અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 27 August 2012

મુખ્ય શિક્ષક નિમણૂંક

                         આજે વિદ્યાર્થીઓની તાલીઓના ગુંજરાવથી અમારી શાળા ગુંજતી હતી. મિત્રો એ વિશે કહું તો આજે અમારા હાલના આચાર્યશ્રીનો જન્મદિવસ હતો. એની ઉજવણીની સાથે બીજી ખુશી સામેલ થઈ.નવા આચાર્યશ્રીની નિમણુક અને એ પણ અમારી જ  શાળાના ભૂતપર્વ ઉપશિક્ષક શ્રી સંદીપકુમાર છગનલાલ પટેલ. જેમણે HTAT ની પરિક્ષા પાસ કરી અમારીજ શાળામાં આચાર્ય તરીકેની બઢતી મેળવી હાજર થયા. ક્રિકેટની રમતમાં જેમ ૧૨ ખેલાડી તેમ અમારી શાળાના ૧૨ શિક્ષકો.


                         નવા આચાર્યશ્રીના આવકારની બોલતી તસ્વીર.
પ્રવચન





આવકાર




આવકાર


1 comment: