અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 30 August 2012

સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨

                    આજરોજ  CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કેન્દ્ર ક્ક્ષાએ કરવામાં આવ્યું .કેન્દ્રની વણગામ પ્રા.શાળામાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું.  આજના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં ભાગ લીધો. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકો માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                   આજના આ પ્રદર્શનમાં રજુ કરેલી અમારી કૃતિને તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવા માટે પસંદ કરવામાં આવી. હવે શાળાની આ કૃતિ  બાળ વૈજ્ઞાનીકો તારીખ- ૬/૯/૨૦૧૨   તથા  ૭/૯/૨૦૧૨ ના રોજ તાલુકા ક્ક્ષાએ રજુ કરશે. 
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                   આજના પ્રદર્શનની બોલતી તસ્વીરો. 
કૃતિ 













બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શ્કશ્રી 













પ્રમાણપત્ર અને સન્માન 

No comments:

Post a Comment