અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 15 August 2012

ચિત્રકલા પરિક્ષા

                    શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા   એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેત  ડ્રોઈંગ પરીક્ષા ચાલુ વર્ષે પણ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૬ અને ૭ માંથી  એલીમેન્ટ્રીના ૨૧ વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેતના ૧૩ વિદ્યાર્થીઓ મળી કુલ   ૩૪  બાળકોએ આવેદનપત્ર ભરી પરિક્ષા આપવા તૈયારી બતાવી.

No comments:

Post a Comment