અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday, 28 August 2012

ભૌતિક સુવિધાની સગવડ

           આજરોજ શાળામાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા માટે કુલરની સગવડ કરવામાં આવી. જેનું ઉદઘાટન શાળાની મહામંત્રી ઋત્વી નારણભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
             ઉદઘાટનની તસ્વીર.




1 comment: