અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 28 August 2012

ભૌતિક સુવિધાની સગવડ

           આજરોજ શાળામાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા માટે કુલરની સગવડ કરવામાં આવી. જેનું ઉદઘાટન શાળાની મહામંત્રી ઋત્વી નારણભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
             ઉદઘાટનની તસ્વીર.




1 comment: