અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 15 August 2012

સ્વતંત્રતાદિવસની ઉજવણી

                આજે શાળામાં ૬૫માં સ્વતંત્રતાદીન ની ઉજવણી કરવામાં આવી. સવારે ૮:૩૦ કલાકે ગામ આગેવાન માનનીય શ્રી રાજેશભાઈ કરશનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. ગામના આમત્રિત મહેમાનોએ પણ ભાગ લીધો. શાળાના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. આજે શાળાના બ્લોગનું ઓપનીગ કરવામાં  આવ્યું.મહેમાનો તરફથી રોકડ દાનો પણ મળ્યા.

                  આજની ઉજવણીની બોલતી તસ્વીર.








1 comment: