અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 26 August 2012

કન્યાકેળવણી મહોત્સવ - ૨૦૧૨

                   દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ અમારી શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી હતી. જેમાં ધોરણ - ૧ માં  કુલ  ૨૬ બાળકો  અને  ધોરણ- ૮ માં ૧૮ બાળકોને  શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળાની ૧૧ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. 
                         પ્રવેશોત્સવની ઉજવણીની બોલતી તસ્વીર.





































































































































No comments:

Post a Comment