ભારતની વૈદીક પરમ્પરાઓથી વિધાર્થીઓ માહિતગાર થાય અને નાનપણથી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય એ હેતુથી "અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર" દ્વારા "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા" નું આયોજન અમારી શાળામાં સને- ૨૦૦૭ થી નિયમિત યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ધોરણ-૫ થી ૮ ના કુલ ૭૪ વિદ્યાર્થીઓએ આ પરિક્ષામાં ભાગ લેવા પોતાના નામની નોધણી કરાવી.
પરિક્ષા તારીખ- ૨૭-૧૦-૨૦૧૨ ને શનિવારે
આ પરિક્ષા માટે માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબે પણ શુભેચ્છાઓ પાઠવેલ છે.
No comments:
Post a Comment