અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 19 August 2012

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા

       

                     ભારતની વૈદીક પરમ્પરાઓથી વિધાર્થીઓ માહિતગાર થાય અને નાનપણથી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય એ હેતુથી "અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર" દ્વારા "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા" નું આયોજન અમારી શાળામાં સને- ૨૦૦૭ થી નિયમિત યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ધોરણ-૫ થી ૮ ના કુલ ૭૪ વિદ્યાર્થીઓએ આ પરિક્ષામાં ભાગ લેવા પોતાના નામની નોધણી કરાવી.

                 પરિક્ષા તારીખ- ૨૭-૧૦-૨૦૧૨  ને  શનિવારે 

                  આ પરિક્ષા માટે માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબે પણ શુભેચ્છાઓ પાઠવેલ છે.  

No comments:

Post a Comment